ગાય ઉત્પાદન વિગતો
ઔષધી નું નામ
ફાયદા/ ગુણધર્મ
ફાયદા/ ગુણધર્મ
ગો મુત્ર અર્ક } Gau Mutra Ark (Distilled Cow Urine) :
પાચનતંત્ર સબંધી વિકારોને શાંત કરે સે , લીવેર , કીડની, પાથરી,
હદયરોગ , કેન્સર વગેરે રોગોમાં લાભકારી અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે
અને શરીરનું વજન ઓંછું થા છે , બધી જ બીમારીઓ માં લાભકારી છે .
હદયરોગ , કેન્સર વગેરે રોગોમાં લાભકારી અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે
અને શરીરનું વજન ઓંછું થા છે , બધી જ બીમારીઓ માં લાભકારી છે .
ઘનવટી } Ghanvati:
આયુર્વેદમાં કહ્યું છે કે આ પૃથ્વી ઉપર માનવ જાતી માટે ગોમતાનું પૂર્વ
પ્રસાદ છે ડાયાબીટીસ , ઉદાર રોગ , શ્વાસ , પઈલાસ, અપેન્ડીક્ષ અને
માનસિક રોગોમાં લાભદાયક આ દિવ્ય અને આશ્વર્યજનક મહુરોગાહારી
ઔષધી છે.
પ્રસાદ છે ડાયાબીટીસ , ઉદાર રોગ , શ્વાસ , પઈલાસ, અપેન્ડીક્ષ અને
માનસિક રોગોમાં લાભદાયક આ દિવ્ય અને આશ્વર્યજનક મહુરોગાહારી
ઔષધી છે.
પચાન્મ્રિત } Pachanamrit:
એસીડીટી , ગેસ, અપચો , પિત, કબજિયાત, પેટના દુખવામાં
લાભકારી.
લાભકારી.
અંગમાંર્દન્મ તૈલ્મ } Angmardanam Tailam (Pain Reliever Oil) :
સં|ધના દુખાવામાં અત્યંત લાભકારક માલીશ માટે ઉપયોગી
(આંખોથી દુર રાખવું)દનાત્મંજન } Dantmanjanam
પાયોરિયા , મુખ દુર્ગંધ , મુખારોગ , માંસુડામાં લોહીનું આવવું
બંધ થાય ત્યારે તથા દાંતોના બધાજ રોગોમાં ગુણકારી .
બંધ થાય ત્યારે તથા દાંતોના બધાજ રોગોમાં ગુણકારી .
મલમ } Marham
ધાધર , ખજ, ખંજવાળ , એગજીમાં , જખમ તથા ફાટેલી
એડીઓમાં લાભકારી .
એડીઓમાં લાભકારી .
અંગરક્ષક સાબુ } Angrakshak Soap
વેદકાળથી પ્રચલિત પદ્ધતિ અનુસાર બનાવવામાં આવ્યું છે
, તન – મન પવિત્ર કરે , ક્રાંતિ વધારે , ઉત્સાહ વધારે ,
સ્વાસ્થ્યવર્ધક , કંઈપણ કેમિકલ વગરનું
સ્વાસ્થ્યવર્ધક , કંઈપણ કેમિકલ વગરનું
ગોમૂત્ર } Go Mutra (Cow Urine)
ગાયનું ગોમૂત્ર માં ગંગાનું વાસ છે , તમે ગંગાજળની જગ્યાએ એનો
ઉપયોગ દરેક જગ્યાએ કરી શકો , ન્હાવાથી શરીરની ખજવાળ દુર
થાય , ઘરમાં પોતું કરતી સમય બલ્તીમાં નાખવાથી બીમારી ફેલાવત
જીવનું નાશ પામે છે .
ઉપયોગ દરેક જગ્યાએ કરી શકો , ન્હાવાથી શરીરની ખજવાળ દુર
થાય , ઘરમાં પોતું કરતી સમય બલ્તીમાં નાખવાથી બીમારી ફેલાવત
જીવનું નાશ પામે છે .
કેશ નીખાર } Kesh Nikhar
ખોડો ,વાળ, ખરતા વાળ , વાળ લાંબા કરવા , નાની વયે
વાળ સફેદ થતા અટકાવે , સુંદર અને ચમકીલા વાળ કરે .
વાળ સફેદ થતા અટકાવે , સુંદર અને ચમકીલા વાળ કરે .
ફેશ પેક } Face Pack
વેદકાળથી પ્રચલિત પદ્ધતિ અનુસાર બનાવવામાં આવ્યું છે મુખડા પર
ડાઘ , ખીલ તથા ચામડીની બીમારીઓ પર લાભકારી , મુખનું તેજ લાવી દે.
ડાઘ , ખીલ તથા ચામડીની બીમારીઓ પર લાભકારી , મુખનું તેજ લાવી દે.
શુધ્ધ ધૂપ } Suddh Dhoop
વાતાવરણ પ્રદુશના ને દુર કરી વાતાવરણ શુધ્ધ કરે છે , મનને પ્રસન્ન કરે
૧૨ કલાક સુધી ઘરમાં પ્રભાવ રાખે , સંપૂર્ણ હિમાલયની પ્રાકૃતિક
જડીબુતીઓથી બનેલા કેમિકલથી રહિત આ તમારા ઈસ્તદેવને
અર્પણ કરવાથી જલ્દી પ્રસન્ન થાય , અનુભવ ની વાત છે
૧૨ કલાક સુધી ઘરમાં પ્રભાવ રાખે , સંપૂર્ણ હિમાલયની પ્રાકૃતિક
જડીબુતીઓથી બનેલા કેમિકલથી રહિત આ તમારા ઈસ્તદેવને
અર્પણ કરવાથી જલ્દી પ્રસન્ન થાય , અનુભવ ની વાત છે
ગોમય (છાણા) } Gomay
યજ્ઞ અને હવન માટે આવશ્યક નાની સાઈજમા ગીર ગાયના પવિત્ર છાણા.આ છાણામાં પાવલી ઘી નાખી થોડા જવ, તાલ નાખો તો યજ્ઞ થઇ જશે અને
યજ્ઞ ના દેવ તમારી મનોકામના પૂર્ણ કરશે ,કોઈ પણ પૂજા વિધ્ધીમાં ઉપયોગી.
વાસણ પાવડર } DishWashing Powder
ભગવાનના તથા અન્ય બધા જ વાસણો ઘસવા માટે પવિત્ર
ગીર ગાય ના છાની રાખમાંથી બનેલું કેમિકલ રહિત ડીશ વોશિંગ પાવડર
ગીર ગાય ના છાની રાખમાંથી બનેલું કેમિકલ રહિત ડીશ વોશિંગ પાવડર
આયુર ઘી } Ayur Ghee Plus
નસકોરા વડે નાકમાં લેવાથી સાયનસ તથા નિંદ્રા , અનિન્દ્રા , આંખોમાં નાખવાથી દ્રષ્ટીહીન ને દર્ષ્ટિ આવે . આ ઘી વેદકાળથી પ્રચલિત પદ્ધતિથી
બનાવવામાં આવે છે
પહેલા દૂધને માટીની ગોળીમાં જમાવ્ય પછી એને માટીના જ વાસણમાં
રવૈયાથી હાથેથી મંથન કરીને માખણ કાઢી લીધા પછી
માટી ના જ વાસણમાં તવી ને કરીએ છીએ .
આ ” ઘી ” કાઠીયાવાડના પ્રસિદ્ધ જસદણ દરબારની ગયોનું છે
જે દરોજ ચરવા માટે ૨૦૦ વીઘાના વિડમાં જાય છે . જે ગાયો
સૂર્યપ્રકાશમાં વનમાં પોતાની ઈચ્છા અનુસાર
ચારે તેનું જ ગોમૂત્ર ઘી વગેરે ઉપયોગમાં લેવામાં આવે છે .
ગોપિકા સાબુ } Gopika Soap
આ અદભુત સાબુને દેશી ગીર ગાયના પંચગવ્ય ઘી માંથી બનાવવામાં
આવ્યો છે . ચામડીના રોગ , શરીરને નીખારવા માટે અને રોજીંદા
ઉપયોગથી તમારી તવ્ચાને પ્રાકૃતિક સુંદર બનાવી દે છે
આવ્યો છે . ચામડીના રોગ , શરીરને નીખારવા માટે અને રોજીંદા
ઉપયોગથી તમારી તવ્ચાને પ્રાકૃતિક સુંદર બનાવી દે છે
શુધ્ધ ગાય નું ઘી } Pure Cow Ghee (Hand Churned)
. આ ઘી ને વૈદિક વિધિ દ્રારા બનાવવા માં
આવ્યું છે . આ ઘી ને બનાવવા માટે માત્ર ભારતીય નસલની
ગીર ગાયનાં દૂધ નો ઉપયોગ કરવામાં આવ્યો છે .
સાચું ઘી (ગીર ગાયનું) આ હાથના વલોણાનું ઘી છે . આ ઘી નો ઉપયોગઆવ્યું છે . આ ઘી ને બનાવવા માટે માત્ર ભારતીય નસલની
ગીર ગાયનાં દૂધ નો ઉપયોગ કરવામાં આવ્યો છે .
(ગીર ગાયનું) રસોઈ માટે, યજ્ઞમાં આહુતિ માટે અને ઔષધી તરીકે અનેક રોગો માં
૫૦૦ ગ્રામ ઉપયોગી છે . જેવી રીતે કે પાંચકર્મ થેરાપી , નાસ્ય તરીકે ઉપયોગ
કરી શકાય .
ગોપિકા હેરશેમ્પુ } Gopika Hair Shampoo
ગોપિકા હેર આ આયુર વેદિક શેમ્પુ દેશી ગીર ગાયના ગોમૂત્ર દ્વારા સિદ્ધ કરાયેલીશેમ્પુ દેશી ઔષધીઓ માંથી બનાવવામાં આવે છે . આ શેમ્પુ તમારા વાળની માવજત
રાખે છે તથા મુલાયમ અને રેશમી કલીન્સર (શેમ્પુ) રાખે છે
બ્રાહ્મી આમલા હેર ઓઈલ } Brahmi Amla Hair Oil
બ્રાહ્મી આમલા હેર ઓઈલ ગાય ના ઘી થી સિદ્ધ કરેલી પ્રાકૃતિક વનઔષધિઓ માંથી વૈદિક પદ્ધતિ દ્રારા બનાવવા માં આવ્યું છે . આ
તેલ ને બ્રાહ્મી તથા આમલા ના મિશ્રણ માંથી હેર ઓઈલ
બનાવવામાં આવ્યું છે .
બ્રાહ્મીથી ચેતાતંત્રની દુર્બલતાને દુર કરી શકાય છે .
બ્રાહ્મી આમલા બ્રાહ્મી મસ્તિસ્કને શક્તિ પ્રદાન કરે છે . તેમજ યાદશક્તિ વધારવા
હેર ઓઈલ માટે ઉતમ ઔષધી છે .
ઉબટન} Ubtan
ઉબટન થી ન્હાયા પછી એટલી બધી તાજગી નો અનુભવ થાય છે કેજીવન માં પહેલી વાર જ સ્નાન કર્યું હોય . મોટાભાગા ના જે લોકોએ
ઉબટન નો ઉપયોગા કર્યો છે તેમની આ પ્રતિક્રિયા છે . ન્હાતા સમયે
સાબુની જગ્યા એ ઉબટન લગાડી ને થોડી વાર રહેવા દેવું .
પછી સ્નાન કરવું . આનાથી ચામડી ના અનેક રોગો , પરસેવા ની
ઉબટન દુર્ગંધ દુર થઇ શકશે . કાચા કાચ દૂધ માં મિશ્રણ કરીને લેપ કરવા
૧૦૦ ગ્રામ થી કળા ડગમાં પણ ફાયદો થશે .
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें